દાદા-પાંડુરંગ શાસ્ત્રીજીની ચિંતા...
ચોખા નહીં હોય તો તે રંગુનથી મંગાવીશુ, દવા નહીં હોય તો જર્મનીથી મંગાવીશું, ટેકનીશિયનો રશિયા, અમેરિકા પાસેથી લઈશું, રમકડાં આપણને જાપાન આપશે.
પણ જો જ્ઞાન-ભક્તિથી ભરેલા, સતત પ્રભુનું કામ કરનારા, પ્રભુનું જ ચિંતન કરનારા અને પ્રભુકાર્યનાં જ સ્વપ્નો જોનારા બ્રાહ્મણો ખલાસ થશે, દુર્મિળ થશે તો તે ક્યાં દેશમાંથી મંગાવીશું?
વૈદિક ધર્મનું રક્ષણ કરવું હશે તો બ્રાહ્મણત્વ નિર્માણ કરવું પડશે.
ब्राह्मणत्वस्य हि रक्षणेन रक्षितः स्यात् वैदिको धर्मः।
આવા शमः, दमस्तपः, शौचं... ઈત્યાદિ ગુણોવાળા બ્રાહ્મણો ક્યા દેશમાંથી આયાત (#import) કરીશું ?
સમાજ ઉપર આત્મીયતાથી પ્રેમ કરનારા, ઋષિપ્રણીત સંસ્કૃતિનું કામ કરનારા, માણસો કેવી રીતે નિર્માણ કરી શકાશે ?
અતઃ
સ્કેન એન્ડ ગો-Scan & Go (ગૂગલ લેન્સ-Google Lens અથવા કોઈપણ અન્ય ક્યૂઆર કોડ સ્કેનર એપ્લિકેશન- QR Code Scanner App) આ સ્વાધ્યાય પરિવાર બ્લોગ(#blog)નો QR Code છે, ફક્ત આ ક્યૂઆર કોડને સ્કેન કરીને, સ્વાધ્યાય પરિવાર ના ભાઈઓ અને બેહનો સ્વાધ્યાય પરિવાર આ બ્લોગને કોઈપણ અવરોધ(hurdles) વિના સીધા જ ખોલી(Open) શકે છે.
Download This QR Code-Just Scan It-& Go
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.