સ્વાધ્યાયમાં...!!!
છે ઘણા શ્લોકો લોકો મહાભારત અધ્યાયમાં,
આવે છે અનેરો આનંદ નાનકડા સ્વાધ્યાયમાં,
મસ્તી સાથે મળતા નાનકડા પરિવારમાં,
સ્તુતિને વાચા અપાય છે સ્વાધ્યાયમાં,
જ્ઞાનની સાથે થતી રમતની ગમ્મતમાં,
પ્રશ્નની પથારી છવાય છે સ્વાધ્યાયમાં,
'દાદા'એ પ્રેરિત કયા છે આપણને આ માર્ગે,
સત્યની સાથે પહેંલ પડે છે સ્વાધ્યાયમાં,
વાતાવરણમાં પથરાતા અનેક પુષ્પોમાં,
ખુશ્બુની મહેફિલ જણાય છે આ સ્વાધ્યાયમાં.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.