🙏JAY YOGESHWAR🙏 Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books Aso Sud Satam-Foundation Day of the-Tatvagyan vidyapeeth-Thane-education

Aso Sud Satam-Foundation Day of the-Tatvagyan vidyapeeth-Thane-education

તત્વજ્ઞાન વિદ્યાપીઠ નાં સ્થાપના દિન અને આસો સુદ સાતમની હાર્દિક શુભેચ્છા.


aso-sud-satam-foundation-Day-tatvagyan-vidyapeeth-thane-education-swadhyay-pariwar-www.swadhyay.online


વિદ્યાપીઠ જીવનનું સંગીત વગાડતી... 
કલા અને વિદ્યાના મર્મને બતાવતી...
દાદાના તપનું એ અનમોલું ધામ છે... 
તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાને...
જે સંસ્કૃતિ માતાનું વિશ્રામધામ છે.

ગીતામય સુપ્રભાત,

આસો સુદ સાતમ-આજે સ્વાધ્યાય પરિવાર ના પ્રણેતા પૂજ્ય #દાદાજી નો તિથિ પ્રમાણે જન્મદિવસ.

આજે સાતમું નવરાત્ર...આસો સુદ સાતમ આસો સુદ-૭, 
સરસ્વતી પૂજનનો દિવસ...
તત્વપૂજનનો દિવસ... 
રામ આવ્યા તે નોમ-રામની નવમી...
કૃષ્ણ આવ્યા તે આઠમ-કૃષ્ણની અષ્ટમી...
ને દાદા આવ્યા તે સાતમ-પાંડુરંગ શાસ્ત્રીના સાતમ...

પરંતુ દુનિયા વ્યક્તિપૂજા છોડી તત્વપૂજા કરે એ ઉદેશ્યથી આજના દિવસે મુંબઈમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠ ની સ્થાપના કરી જેમાં વિનામુલ્ય યુવાનોને અમુલ્યવિધા અપાતી હતી,
એક પંઢરપુર ના પાંડુરંગ ને મળવા  લાખો લોકો ત્યા જતાં હતાં. જયારે એક પાંડુરંગ સામે ચાલીને ઘરે ઘરે લાખો લોકો ને મળવા ગયા...
માનવતા કે આપ મસિહા .. 
કૃતજ્ઞ હૈ હમ સારે.. 
જગ કરતાં હૈ અભિનંદન દાદા.. 
હમ કરતે હૈ વંદન... 

તું બોલતો નથી પણ મુજને ખબર પડી ગઈ 
#દાદાજી આપને ૧૦૦ સાલ પર હૃદયથી કોટી કોટી વંદન...👏 






🙏જય યોગેશ્વર.🙏


Header Ads

Post a Comment

0 Comments