🙏JAY YOGESHWAR🙏 Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books For us, everything we get from '' Pujya Dadaji'' is prasad.

For us, everything we get from '' Pujya Dadaji'' is prasad.

वाक्-ब्रर्ह्म् :આપણા માટે દાદાજી તરફથી મળેલું બધુ જ પ્રસાદ છે. 


swadhyay ,swadhyay parivar,pujya dadaji,we love pandurang shahstri athwale
For us, everything we get from '' Pujya Dadaji'' is prasad.

''પુણ્યપ્રાપ્તિથી આપણને જે મળે છે 
તે સમયાંતરે ખલાસ થાય છે.
ભગવત્કાર્ય સાથે -સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયા પછી,
આપણે જો ભગવત્કાર્યમાં કાર્યરત હોઈએ,તો પછી જે મળે છે એ જન્માંતર સુંધી ટકે છે.
તેથી આપણે ક્ષણભર પણ ભૂલી શકીયે નહીં કે,
જે કાંઈ દેવદત્ત છે તે પરમ પૂજ્ય દાદાજી માટે અને તેમના થકી જ છે.
ભગવાન તેમેને આપે છે અને દાદાજી આપણને આપે છે.''

''આપણા માટે દાદાજી તરફથી મળેલું બધુ જ પ્રસાદ છે.''





Post a Comment

0 Comments