પૂજ્ય દાદાજી અને આદરણીય દીદીજીને મળેલા પુરસ્કારોની યાદી | Awards received by Pujya Dadaji and Revered Didiji

પૂજ્ય દાદાજીને તેમના સતત નિઃસ્વાર્થ કાર્ય માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેણે આ પુરસ્કારોને "ભગવાનના પ્રેમ પત્રો" તરીકે ગણાવીને આ પુરસ્કારોનો સ્વીકાર કર્યો છે.
awards received by pandurang shashtri athwale pandurang shastri athavale awards list pandurang shastri awards pandurang athawale swadhyay parivar jayashree talwalkar , nirmala tai, pandurang Shastri athavale, swadhyayee, apte guruji swadhyay pariwar web site about revered dadaji - pandurang shastri athavale, winner of ramon magsaysay award for community leadership and templeton prize for progress in religion and about adarniya didi - dhanashree-Jayshree-shreenivas talwalkar


પૂજય દાદાજી ને મળેલ એવોર્ડસ.

 

વર્ષ એવોર્ડ નું નામ એવોર્ડ આપનાર એવોર્ડ શા માટે?
૧૯૯૭ રાવ સાહેબ ગોગટે પુરસ્કાર મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ગોગટે ફાઉન્ડેશન જમીન અને છોડ વિકાસમાં અસાધારણ સફળતા
૧૯૮૮ મહાત્મા ગાંધી એવોર્ડ વૈશ્વિક સાંસ્કૃતિક એવોર્ડ અખીલ ભારતી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી આર્ય વિચારો અને માનવી મુલ્યોના ક્રાંતિકારી પ્રયોગ માટે
૧૯૯૨ લોકમાન્ય તિલક સન્માન લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ માનવના ભલા માટે સમર્પિત નિ:સ્વાર્થ કાર્ય
૧૯૯૩ પ્રોગ્રેસ ઇન રીલીજીયન દિવાળીબેન મહેતા ટ્રસ્ટ સર્વધર્મ પ્રત્યેનો મૈત્રીભાવ તથા ધર્મ માટેનો વૈજ્ઞાનિક અભિગમ
૧૯૯૬ રેમન મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશન (ફિલીપાઇન્સ) ઉત્કૃષ્ટ સામુહિક નેતૃત્વ માટે
૧૯૯૭ ટેમ્પટન પ્રાઇઝ જહોન ટેમ્પલ્ટન ફાઉન્ડેશન પ્રોગ્રેસ ઇન રીલીજીયન(ધર્મમાં પ્રગતિ)
૧૯૯૭ રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કાર આર.જી. જોષી ફાઉન્ડેશન -
૧૯૮૭ રાવ સાહેબ ગોગટે પુરસ્કાર મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ગોગટે ફાઉન્ડેશન સમાજની પ્રવિત્ર સેવા બદલ
૧૯૯૭ સોસીયલ જસ્ટીસ પુરસ્કાર(૧૯૯૬ માટે) ન્યાયમૂર્તિ શમશાસ્ત્રી પ્રભૂણે પ્રતિષ્ઠાન સામાજીક ન્યાય
૧૯૯૮ આનંદમય પુરસ્કાર દિનાનાથ સ્મૃતિ પ્રતિષ્ઠાન નિઃસ્વાર્થ સમાજ સેવા
૧૯૯૮ જી,ડી, બિરલા ઈન્ટરનેશનલ એવોર્ડ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાન્તના હસ્તે માનવતા
૧૯૯૯ પદ્મ વિભૂષણ એવોર્ડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા -
૨૦૦૦ જીવન ગૌરવ પુરસ્કાર ચતુરંગપ્રતિષ્ઠાન સામાજીક ઉત્થાન સામાજીક ઉત્થાન
૨૦૦૧ દેવી અહલ્યા નેશનલ એવોર્ડ અહલ્યાબાઈ રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિ -

 

પૂજય દાદાજીને મળેલ બહુમાન.

 

વર્ષ બહુમાન
૧૯૯૪ પુના(મહારાષ્ટ્ર) મ્યુનિસિપલ કોપોરેશન
૧૯૯૫ ગુજરાત રાજ્યની વિધાન સભા દ્વારા
૧૯૯૭ વડોદરા (ગુજરાત) મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા (VMC)
૧૯૯૮ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડોકટર ઓફ લેટર્સ ની ડીગ્રી એનાયત કરી
૧૯૯૮ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિધાનગર દ્વારા ડોકટર ઓફ લીટરેચર ની ડીગ્રી એનાયત

 

આદરણીય દીદીજીને મળેલ પુરસ્કાર.

 

વર્ષ પુરસ્કાર નું નામ પુરસ્કાર આપનાર પુરસ્કાર શા માટે?
૨૦૦૧ લોકશિક્ષણ પુરસ્કાર આપ્ટે ગુરૂજી સ્મારક ટ્રસ્ટ સામાજીક અને રાષ્ટ્રીય જાગરૂકતા માટે
૨૦૧૦ સરસ્વતી પુરસ્કાર કૈલાસ મઠ -

 

Header Ads

Post a Comment

0 Comments